Tuesday, June 11, 2019

ઝઘડો અંત તો નથી!

   બે વાસણ હોય ત્યાં આવાજ તો થાય જ. એવી જ રિતે બે વ્યક્તિના સ્વભાવ અને જીવશૈલી જુદી હોવાથી તેમની વચ્ચે મતભેદો પણ થાય, પરંતુ તેનો એવો અર્થ તો બિલકુલ જ નથી કે તેના કારણે સંબંધો તોડી નાખવા જોઈએ. કોઈપણ સંબંધમાં ઝગડો તે સંબંધનો અંત ક્યારેય નથી હોતો. જો તમારી વચ્ચે વધુ ઝઘડા થતા હોય તો તેના કારણો શોધવાનો પ્રયાસ કરો અને ત્યારપછી તેના નિવારણ માટેના ઉપાય શોધવાથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. 

No comments:

Post a Comment