મમતાને કાયા મળે ત્યારે 'માઁ' ની રચના થાય છે. માઁ એટલે ઈશ્વરની ઈચ્છા, માઁ વ્યક્તિ નથી અભીવ્યક્તી છે. તે સાક્ષાત સર્જનહારનું સાકાર સ્વરૂપ છે. ઈશ્વરને ભજવાથી 'માઁ ' નથી મળતી, 'માઁ ' ને ભજવાથી ઈશ્વર મળે છે. ઈશ્વર નિરાકાર છે, માઁ સાકાર છે.
God could not be everywhere and therefore he made mothers.
No comments:
Post a Comment