Saturday, June 8, 2019

માઁ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે

       મમતાને કાયા મળે ત્યારે 'માઁ' ની રચના થાય છે. માઁ એટલે  ઈશ્વરની ઈચ્છા, માઁ વ્યક્તિ નથી અભીવ્યક્તી છે. તે સાક્ષાત સર્જનહારનું સાકાર સ્વરૂપ  છે.  ઈશ્વરને ભજવાથી 'માઁ ' નથી મળતી, 'માઁ ' ને ભજવાથી ઈશ્વર મળે છે.  ઈશ્વર  નિરાકાર  છે,  માઁ  સાકાર  છે. 
God could not be everywhere and therefore he made mothers.

No comments:

Post a Comment